ભણવામાં મન નથી લાગતું ઓ જાણી લો આ ૨૫ ટીપ્સ તમારું પણ લાગશે હવે.
*😢ભણવામાં (વાંચવામાં ) મન નથી લાગતું અને કંટાળો આવે છે તો જાણી લો આ ટીપ્સ તામારું પણ મન લાગશે હવે ભણવામાં .😊 જો કોઈબીને ભાણવમાં મન નથી લાગતું તેને એ ચોકકસ નીચે આપેલા કુલ ૨૫ મુદા તમને ભણવામાં કામ લાગશે તેવી અમને આશા છે તો ચલો અપણે જાણીશું કે તે કયા મુદા છે જે અપને ભણવામાં મદદ રૂપ બની સકે છે તો ચાલો આપણે એ મુદા નીચે મુજબ જણીશું . * ભણવામાં મન લાગે તે માટેના ખાસ મુદા નીચે પ્રમાણે આપેલ છે. ૧. સૌ પ્રથમ પ્રાણાયામ કરો. ૨.કોઈ પણ એક તમને ગમતી કસરત કરો . ૩.ઠંડા પાણી થી હાથ-પગ મોઢું ધોવાનું ટાળો. ૪.વધારે જમવાનું ટાળો. ૫.માપનું જમો અને હલકો ખોરાક લો . ૬. ૧ કલાક ભાણિયા પછી ૧૫ મિનીટ આરામ (રેસ્ટ) લો. ૭.ભણવા સમયે વારંવાર ફોન જોવાનું ટાળો. ૮. ભણવાનું ટાઇમ ટેબલ બનાઓ. ૯.દરરોજ ૧ વિષય નું ભણો.(ગણાબધા વિષય ભણવાનું ટાળો ). ૧૦.સવાર ના સમય ભણો (૫ થી ૬ અંદર ભણો ). ૧૧. શાંત વાતાવરણમાં ભણવાનું રાખો. ૧૨.રાત ના સમય લેપટોપ અથવા ફોન માં વધારે લાઈટ માં ભણવા નું ટાળો. ૧૩. ઘોઘાટ વાડી જગ્યા એ ભણવાનું...